બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વિટ કરી ચૂંટણી ઢંઢેરાને વાયદાનો દેખાડો અને છેતરપિંડીવાળો ગણાવ્યો છે. માયાવતીએ કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપના નેતાઓ પર જાતીવાદી અને વિવાદાસ્પદ નિવેદનનો આરોપ લગાવ્યો છે.
માયાવતીએ ટ્વિટમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ઘોષણા પત્ર પૂર્વ તેમના વાયદાઓ જે દેખાવો અને છેતરપીંડી વધારે લાગે છે. કોંગ્રેસની સતત વાયદા વિરૂદ્ધનું પરિણામ છે કે તેના વાયદાઓ પ્રતિ જનતાને વિશ્વાસ નથી. આમ તો આ મામલે કોંગ્રેસ અને ભાજપમાં કોઇ વધારે ફર્ક નથી.
कांग्रेस पार्टी का लोकसभा चुनाव घोषणा पत्र पूर्व के इनके वादों की तरह ही दिखावा व छलावा ज्यादा लगता है। कांग्रेस द्वारा लगातार वादाखिलाफी करने का ही परिणाम है कि उसके वादों के प्रति जनता में विश्वसनीयता की कमी है। वैसे इस मामले में कांग्रेस व बीजेपी में कोई ज्यादा फर्क नहीं है।
— Mayawati (@Mayawati) April 3, 2019
વધુમાં તેમણે બીજા ટ્વિટમાં કહ્યું કે, ભાજપના નેતા ડરથી એટલા ભયભિત છે કે તેઓ જાતિવાદી તથા અનિયંત્રિત નિવેદન કરી રહ્યાં છે. ચૂંટણીમાં સારૂ રિઝલ્ટ દેખાડી તેમને મૂહતોડ જવાબ આપવાનો છે.
વધુમાં તેમણે બીજા ટ્વિટમાં કહ્યું કે, ભાજપના નેતા ડરથી એટલા ભયભિત છે કે તેઓ જાતિવાદી તથા અનિયંત્રિત નિવેદન કરી રહ્યાં છે. ચૂંટણીમાં સારૂ રિઝલ્ટ દેખાડી તેમને મૂહતોડ જવાબ આપવાનો છે.
88 , 3