લોકસભાના બધા સદસ્યોએ સાંસદ પદની સપથ અને નવા લોકસભા અધ્યક્ષની પસંદગી બાદ ગુરુવારે સંસદના બંને સદાનોનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સયુંકત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધિત કર્યું છે.
मैं आप सभी से आगामी पांच वर्षों के दौरान भारत के नव-निर्माण के लिए स्वयं को समर्पित करने तथा अपने कर्तव्यों को पूरी निष्ठा से निभाने का आह्वान करते हुए, आप सभी को पुनः हार्दिक शुभकामनाएं देता हूं।
— BJP (@BJP4India) June 20, 2019
जय हिन्द! pic.twitter.com/qEFS9xnArY
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં નવી મોદીસરકારના આગળના પાંચ વર્ષના કામકાજની ઝલક બતાવી છે.
मैं सभी सांसदों का आह्वान करता हूं कि वे ‘एक राष्ट्र – एक साथ चुनाव’ के विकासोन्मुख प्रस्ताव पर गंभीरता-पूर्वक विचार करें – राष्ट्रपति कोविन्द pic.twitter.com/m6nhB5n9HP
— BJP (@BJP4India) June 20, 2019
આવો જાણીએ તેમણે શું કહ્યું…
- મહાત્મા ગાંધીની જયંતીની 150મી જયંતી પછી 17મી લોકસભાના પહેલાં સત્રને સંબોધતા મને ખુશી થઈ રહી છે.
- દેશમાં દરેક બહેન-દીકરી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરાવાનો હેતુ ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવી કુપ્રથાઓનું ઉન્મૂલન જરૂરી છે.
इस वर्ष, दुनिया भर में आयोजित हो रहे, महात्मा गांधी की 150वीं जयंती के कार्यक्रमों से भारत की ‘Thought Leadership’ को बढ़ावा मिलेगा।
— BJP (@BJP4India) June 20, 2019
इसी प्रकार, गुरु नानक देव जी की 550वीं जयंती के कार्यक्रमों से भी, भारत के आध्यात्मिक ज्ञान का प्रकाश पूरे विश्व में फैलेगा – राष्ट्रपति कोविन्द pic.twitter.com/gnYMVkan4W
- મતદાન કરવા માટે લોકો ભીષણ ગરમીમાં પણ લાઈનોમાં ઉભા રહ્યા હતા.
- આ વખતે મહિલાઓની ભાગીદારી વધી છે અને લગભગ પુરુશ બરોબર રહી છે. તે માટે દરેક મતદાતા શુભેચ્છાના હકદાર છે.
- આઝાદીના 75માં વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે. દરેક ગરીબ પાસે વીજળી કનેક્શન હશે.
सरकार हाईवे के साथ-साथ रेलवे, एयरवे और इनलैंड वॉटरवे के क्षेत्र में भी बड़े पैमाने पर काम कर रही है।
— BJP (@BJP4India) June 20, 2019
‘उड़ान योजना’ के तहत, देश के छोटे शहरों को, हवाई यातायात से जोड़ने का काम तेज़ी से चल रहा है – राष्ट्रपति कोविन्द pic.twitter.com/vZMaEPCO8V
- ‘નેશનલ ડિફેન્સ ફંડ’માંથી વીર જવાનોના બાળકોને મળનાર સ્કોલરશિપની રકમ વધારી દીધી છે.
- જે ખેડૂત આપણા અન્નદાતા છે, તેમના સમ્માન-રકમની પહોંચ વધારતા, હવે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ને, દેશના દરેક ખેડૂત માટે ઉપલબ્ધ કરાવાનો નિર્ણય લીધો છે.
- નયા ભારત, ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરના આદર્શ ભારતના એ સ્વરૂપની તરફ આગળ વધશે જ્યાં લોકોનું ચિત્ત-ભયમુકત હોય અને આત્મ-સમ્માનથી તેમનું મસ્તક ઉંચું રહે.
'राष्ट्रीय आजीविका मिशन’ के तहत ग्रामीण अंचलों की 3 करोड़ महिलाओं को अब तक 2 लाख करोड़ रुपये से अधिक का ऋण दिया जा चुका है – राष्ट्रपति कोविन्द pic.twitter.com/lGFKct8jUL
— BJP (@BJP4India) June 20, 2019
- કાળા નાણાંની વિરૂદ્ધ શરૂ કરાયેલ મુહિમને વધુ તેજ ગતિથી આગળ વધારાશે.
- છેલ્લાં બે વર્ષમાં, 4 લાખ 25 હજાર નિર્દેશકોને અયોગ્ય ઘોષિત કરાયા છે અને 3 લાખ 50000 શંકાસ્પદ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ્દ થઇ ચૂકયા છે.
- આ વર્ષે પ્રયાગરાજમાં અર્ધકુંભ દરમિયાન ગંગાની સ્વચ્છતા અને શ્રદ્ધાળુઓને મળેલી સુવિધાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.
आज भारत मत्स्य उत्पादन के क्षेत्र में दुनिया में दूसरे स्थान पर है। हमारे देश में प्रथम स्थान पाने की क्षमता है।
— BJP (@BJP4India) June 20, 2019
इसीलिए सरकार, ‘ब्लू रिवोल्यूशन’ यानि ‘नीली क्रांति’ के लिए प्रतिबद्ध है। मछली पालन के समग्र विकास के लिए एक अलग विभाग गठित किया गया है – राष्ट्रपति कोविन्द pic.twitter.com/7sTu7QOLIE
- પ્રથમ વખત કોઈ સરકારો નાના દુકાનદાર ભાઈ-બહેનોની આર્થિક સુરક્ષા પર ધ્યાન આપ્યું છે.
- કેબિનેટની પ્રથમ બેઠકમાં જ નાના દુકાનદારો અને રીટેલ ટ્રેડર્સ માટે અલગ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ દેશના લગભગ 3 કરોડ નાના દુકાનદારોને મળશે.
'नेशनल डिफेंस फंड’ से वीर जवानों के बच्चों को मिलने वाली स्कॉलरशिप की राशि बढ़ा दी गई है। इसमें पहली बार राज्य पुलिस के जवानों के बेटे-बेटियों को भी शामिल किया गया है – राष्ट्रपति कोविन्द
— BJP (@BJP4India) June 20, 2019
लाइव देखें https://t.co/oElTeKID2Y pic.twitter.com/h8FnsPWxZ2
- રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગામડાઓની 3 કરોડ મહિલાઓને અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ઋણ આપવામાં આવ્યું છે.
- ઉજ્જવલા યોજનાથી ધૂમાડાથી મુક્તિ, મિશન ઈન્દ્રધનુષના માધ્યમથી રસીકરણ, સૌભાગ્ય યોજનાથી ફ્રી વીજળી કનેક્શન આ તમામનો લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છે.
नया भारत, गुरुदेव रवीन्द्र नाथ टैगोर के आदर्श भारत के उस स्वरूप की ओर आगे बढ़ेगा जहां लोगों का चित्त भय-मुक्त हो, और आत्म-सम्मान से उनका मस्तक ऊंचा रहे।
— BJP (@BJP4India) June 20, 2019
गुरुदेव के शब्दों में:
“चित्तो जेथा भय-शून्नो, उच्चो जेथा शिर।”
– राष्ट्रपति कोविन्द @rashtrapatibhvn pic.twitter.com/bxZFg9IISq
- મહિલા સશક્તિકરણ મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે. નારી સબળ થવી તથા સમાજ અને અર્થતંત્રમાં તેમની પ્રભાવશાળી ભાગીદારી, એક વિકસિત સમાજની કસોટી છે.
इस बार, महिलाओं ने पहले की तुलना में अधिक मतदान किया है और उनकी भागीदारी पुरुषों के लगभग बराबर रही है। करोड़ों युवाओं ने पहली बार मतदान करके भारत के भविष्य निर्माण में अपनी महत्वपूर्ण भूमिका निभाई है। इस चुनाव की सफलता के लिए सभी मतदाता बधाई के पात्र हैं: राष्ट्रपति कोविन्द pic.twitter.com/kmSM4n3uU1
— BJP (@BJP4India) June 20, 2019
नए भारत की यह परिकल्पना केरल के महान कवि श्री नारायण गुरु के इन सद्विचारों से प्रेरित है:
— BJP (@BJP4India) June 20, 2019
“जाति-भेदम मत-द्वेषम एदुम इल्लादे सर्वरुम
सोदरत्वेन वाड़ुन्न मात्रुकास्थान मानित”
– राष्ट्रपति कोविन्द pic.twitter.com/Hd3220FmG1
महात्मा गांधी की 150वीं जयंती के वर्ष में, 17वीं लोकसभा का चुनाव होने के बाद, संसद के पहले संयुक्त सत्र को संबोधित करते हुए मुझे प्रसन्नता हो रही है। इस लोकसभा के लिए निर्वाचित सभी सांसदों को मैं हार्दिक बधाई देता हूं – राष्ट्रपति कोविन्द @rashtrapatibhvn pic.twitter.com/nRHlr0oSAD
— BJP (@BJP4India) June 20, 2019
45 , 1