કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લઇ તિખા કટાક્ષ કર્યા હતા. સાથે જ સ્મૃતિએ રાહુલની મજાક પણ ઉડાવી હતી. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી લખ્યું કે, અમેઠીએ ભગાડ્યા, અલગ-અલગ સ્થળે બોલાવવાનો સ્વાંગ કર્યો, કારણ કે જનતો નકાર્યા. #BhaagRahulBhaag સિંહાસન ખાલી કરો રાહુલજી કે જનતા આવે છે. ઈરાનીના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને બીજેપી સમર્થક આમને-સામને આવી ગયા.
अमेठी ने भगाया,
— Chowkidar Smriti Z Irani (@smritiirani) March 23, 2019
जगह-जगह से बुलावे का स्वांग रचाया,
क्योंकि जनता ने ठुकराया। #BhaagRahulBhaag
सिंहासन खाली करो राहुल जी कि जनता आती है pic.twitter.com/oVEox3YyHh
કોંગ્રેસે પણ સ્મૃતિ પર વળતો હુમલો કર્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, ચાંદની ચોકે હરાવ્યા, એમઠીએ હરાવીને ભગાડ્યા, જેને વારંવાર જનતાએ નકાર્યા, દરેક વખતે રાજ્યસભાથી સંસદનો રસ્તો મેળવ્યો, હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો. સુરજેવાલાએ સ્મૃતિની જેમ #BhaagSmritiBhaag પણ લખ્યું.
चाँदनी चौक ने हराया,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 23, 2019
अमेठी ने हरा कर भगाया,
जिसे बार बार जनता ने ठुकराया,
हर बार राज्य सभा से संसद का रास्ता पाया,
अब अमेठी ने हार की हैट्रिक का मौहाल बनाया।#BhaagSmritiBhaag https://t.co/ek5O5Xr2Rj
37 , 3